10 effective home remedies for earache,ear pain remedies,कान के दर्द के घरेलु उपाय,kan ma dukhavo,કાનનો દુખાવો.

                 કાનની પીડા







  •  તેલમાં લસણની કળી કકડાવી, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને કાનની રસી        મટે છે.
  • આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે .
  • મધ ના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે .
  • તલના તેલમાં હિંગ નાંખી ઉકાળી તે તેલના ટીપા કાનમાં નાખવાથી દુખાવો મટે છે .
  • તુલસીના રસના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે બંધ થાય છે .
  • તેલમાં લસણની કળી કકડાવી, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને કાનની રસી        મટે છે.


  • કાંદાનો રસ અને મધ મેળવી તેના ટીપા નાખવાથી સણકા મટે છે અને પરૂ થયું હોય તો તે પણ મટે છે.
  • નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
  •  આંબાના પાનનો રસ ગરમ કરી તેના ટીપા કાનમાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
  •  ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાખવાથી કાનનાં હોય અને રસી નીકળતી હોય તો તે પણ મટે છે.

  • વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળી તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
  •  તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
  •  કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસરિયાના તેલના ટીપા નાખવાથી તે મટી જાય છે.
  •  સફેદ કાંદાના રસના ટીપા રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.

  • કાનમાં બગાઈ,કાન ખજૂરો જેવા જીવજંતુ ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપા નાખવાથી ફાયદો થાય છે, કાનનું શૂળ અને રસી પણ મટે છે .
  • કાન દુખતો હોય તો  મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી દુખાવો અને ચસકા મટે છે.
  • કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબના ટીપાં દરરોજ કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે.

 

Post a Comment

0 Comments